કોર્ટના તમામ વચગાળાના આદેશો 15 જુલાઈ સુધી અમલી રહેશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 18 June 2020

કોર્ટના તમામ વચગાળાના આદેશો 15 જુલાઈ સુધી અમલી રહેશે



મુંબઈ,  તા.18 જુન, 2020, ગુરુવાર

બોમ્બે હાઈકોર્ટની ચાર જજોની બેન્ચે સોમવારે નિર્દેશ જારી કર્યો છે કે રાજ્યભરની અને ગોવાની કોર્ટે આપેલા વચગાળાના આદેશો ૧૫ જુલાઈ સુધી લાગુ રહેશે. કોવિડ-૧૯ના રોગચાળાને પગલે આ નિર્ણય લેવાયો હતો.

જગ્યા ખાલી કરાવવી, મિલકત હસ્તગત કરવી અને તોડકામ જેવા અપાયેલા આદેશ પણ ૧૫ જુલાઈ સુધી રદ રહેશે.

જોકે પક્ષકારોને સ્ટે ઓર્ડર ઉઠાવવા માટે અરજી કરવાની છૂટ રહેશે. એમ આદેશમાં જણાવાયું છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3elSrPm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages