સુરત અગ્નિકાંડ મામલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુખ્યમંત્રી અને મેયરના રાજીનામાની માગ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

સુરત અગ્નિકાંડ મામલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુખ્યમંત્રી અને મેયરના રાજીનામાની માગ

સુરત, તા. 26 મે 2019 રવિવાર

સુરતના અગ્નિકાંડ મામલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે રાજ્ય સરકારને 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. હાર્દિક પટેલે સુરત મેયર, મુખ્યમંત્રી તેમજ અધિકારીઓના રાજીનામાની માગ કરી છે. 

બિલ્ડિંગની મંજૂરી આપનાર અધિકારી સામે કાર્યવાહી અને ફાયર વિભાગના અધિકારી પર કેસ દાખલ કરવાની માગ કરી છે અને જો ન્યાય નહીં મળે તો ઉપવાસ આંદોલન પર બેસવાની હાર્દિક પટેલે ચીમકી ઉચ્ચારી છે. 

સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે 22 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે, ત્યારે તંત્રની સામે સુરત જ નહી આખું રાજ્ય અને દેશભરમાં રોષ ભભુકી રહ્યો છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K8GDmX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages