
નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી 2019, મંગળવાર
ભારતીય વાયુલેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન હચમચી ગયું છે ત્યારે પાકિસ્તાનના દોસ્ત ચીન તરફથી આ એક્શન પર પ્રતિક્રિયા આવી છે. ચીને જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા પ્રશિક્ષણ વર્ગમાં ભારતના હવાઇ હુમલા બાદ સંયમ જાળવવાનું આહ્વાન કર્યું છે.
ચીન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ એર સ્ટ્રાઇક કરતા ભારત પાકિસ્તાને દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો કરવો જોઇએ. દક્ષિણ એશિયામાં શાંતિ જાળવવા બંન્ને દેશો વચ્ચે સ્થિરતા જરૂરી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U7YMnb
No comments:
Post a Comment