રાત્રે સૂતી વખતે જે કરે આ કામ તે થઈ જાય છે બરબાદ, જાણી લો તમે તો નથી કરતાંને આ ભુલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

રાત્રે સૂતી વખતે જે કરે આ કામ તે થઈ જાય છે બરબાદ, જાણી લો તમે તો નથી કરતાંને આ ભુલ


અમદાવાદ, 8 માર્ચ 2019, શુક્રવાર

ક્યારેય અજાણતા થયેલી નાનકડી ભુલ પણ આપણા માટે મોટા નુકસાનનું કારણ બની જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવી જ કેટલીક વાતોનો ઉલ્લેખ છે જેના કારણે સૌભાગ્ય પણ દુર્ભાગ્યમાં બદલી જાય છે. અજાણતા થયેલી આ ભુલો જીવનની સુખ શાંતિને દૂર કરી સમસ્યાઓ અને તકલીફોને આમંત્રણ આપે છે. આ ભુલ જો તમે પણ કરતા હોય તો આજથી જ બદલી દો તમારી આદત જેથી તમારું જીવન બરબાદ થતા બચી જાય.

- રાત્રે સૂતી વખતે માથા પાસે પાણી ન રાખવું. તેનાથી માનસિક બીમારી વધે છે.

- માથા નીચે પર્સ ન રાખવું. તેનાથી ખર્ચ વધે છે અને નુકસાન થાય છે. 

- માથા નીચે સોના કે ચાંદીના આભૂષણ પણ ન રાખવા જોઈએ તેનાથી દુર્ભાગ્ય આવે છે.

- લોઢાની ચાવી પણ ઓશિકા નીચે ન રાખવી. 

- ચાકુ, કાતર કે આવા હથિયાર પણ ઓશિકા નીચે ન રાખવા જોઈએ. 

- માથા પાસે જૂતા-ચપ્પલ ન ઉતારવા

- નેલકટર, કારતર જેવી ધારદાર વસ્તુઓ સૂતી વખતે સાથે ન રાખવી તેનાથી પૌરુષ શક્તિ ઘટે છે.




from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hm7Jpt

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages