અરિજિત બાદ પ્રીતમનો પણ નિવૃત્તિ લેવાનો સંકેત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 15 June 2026

અરિજિત બાદ પ્રીતમનો પણ નિવૃત્તિ લેવાનો સંકેત


જન્મદિવસ નિમિત્તે પોસ્ટ મૂકી   

જીવનનાં આગામી વર્ષો અલગ રીતે પસાર કરવા માગે છે તેવી પોસ્ટથી અટકળો    

મુંબઈ -  ૧૪ જુને ૫૫ વર્ષ પુરાં કર્યાં તે નિમિત્તે ગાયત-સંગીતકાર પ્રિતમે ચાહકોનો આભાર માનતી પોસ્ટ સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરી તેના પગલે એવી અટકળોએ જોર પકડયુ છે કે પ્રિતમ પણ અરિજિતના પગલે ચાલીને ફિલ્મસંગીતની દુનિયાને રામ રામ કરી દેશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wpZ2ITJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages