એર ટિકિટના ભાવમાં 25 ટકા સુધી વધારો થઈ શકે છે : રિપોર્ટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 24 June 2026

એર ટિકિટના ભાવમાં 25 ટકા સુધી વધારો થઈ શકે છે : રિપોર્ટ


- મધ્યપૂર્વમાં તણાવથી મોંઘવારી વધશે  

- ભારતમાં ઊંચા ફ્યુલ ખર્ચને કારણે ઘણી એરલાઈન્સે ફ્લાઈટ્સ ઘટાડી છે : ભાવ વધારાની શરૂઆત કરી છે

મુંબઈ : એર ટ્રાવેલ મોંઘુ થઈ શકે છે. વૈશ્વિક કન્સલ્ટન્સી ફર્મ મેકકિન્સેના રિપોર્ટના અનુસાર, મધ્યપૂર્વમાં તણાવ અને રિફાઇનરીઓની મર્યાદિત ક્ષમતાને કારણે એવિએશન ફ્યુલના શુદ્ધિકરણનો ખર્ચ બમણો થઈ શકે છે. જેના કારણે આગામી સમયમાં એરફેરમાં વધારો થવાની સંભાવના છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mzn75Av

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages