
રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ હાજર થઈ
એક આર્ટિસ્ટ તરીકે જવાબદારી સ્વીકારીઃ અનાથ બાળકીઓનાં શિક્ષણનો ખર્ચ ઉપાડશે
મુંબઈ - સંજય દત્ત બાદ નોરા ફતેહીએ પણ રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ ઉપસ્થિત થઈ અશ્લીલ ગીત 'સરકે ચુનર તેરી સરકે' માટે લેખિતમાં માફી માગી છે.
નોરાએ પોતાનાં માફીપત્રમાં જણાવ્યુું હતું કે તે કોઈનીય લાગણીઓ ઘવાય તેવું ઈચ્છતી ન હતી. તેણે આ માફીની સાથે સાથે પોતે કેટલીક અનાથ બાળકીઓનાં શિક્ષણ માટે સપોર્ટ કરશે તેવી બાંહેધરી પણ આપી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bF0HQMJ
No comments:
Post a Comment