કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 May 2026

કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ


- આતંકીઓને રાજનેતા બતાવી બચાવવાનું કાવતરું

- તપાસમાં સામે આવ્યું છે કે જે રાજકીય પક્ષો સાથે આ આતંકવાદ સમર્થકો જોડાયેલા છે તે સ્થાનિક નહીં પણ રાષ્ટ્રીય કક્ષાના છે.

- શ્રીનગર પોલીસે ઝડપી પાડેલા ઓવર ગ્રાઉન્ડ વર્કર્સમાંથી કેટલાક રાષ્ટ્રીય પક્ષો સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ

શ્રીનગર: પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇએ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને બચાવવા માટે નવી રણનીતિ અપનાવી છે. આઇએસઆઇએ પોતાના આતંકવાદીઓ, ઓવર ગ્રાઉન્ડ વર્કર્સને કહ્યું છે કે તેઓ ભારતીય સૈન્ય અને સુરક્ષા એજન્સીઓથી બચવા માટે ભારતની રાષ્ટ્રીય કક્ષાની રાજકીય પાર્ટીઓમાં જોડાવા લાગે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JAZpLBx

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages