મહિલાઓ પિરિયડસનાં બહાનાં ન કાઢે તેવું કહેવા બદલ શ્રીલીલા ટ્રોલ થઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 9 April 2026

મહિલાઓ પિરિયડસનાં બહાનાં ન કાઢે તેવું કહેવા બદલ શ્રીલીલા ટ્રોલ થઈ


ક્વોલીફાઈડ ડોક્ટર શ્રીલીલાનાં વિધાનોથી વિવાદ   

મહિલાઓ બરોબરીની વાતો કરતી હોય તો થોડી શારીરીક  તકલીફો વેઠી લે તેવું  વિધાન

મુંબઈ -  મહિલાઓ જો બરોબરીની વાત કરતી હોય તો થોડી શારીરિક તકલીફો  વેઠીને પણ કામ કરવું જોઈએ. મહિલાઓ  પિરિયડસનાં બહાના  કાઢે એ ચાલે નહિ તેવાં  વિધાનોને કારણે શ્રીલીલા ભારે ટ્રોલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલીલા  પોતે એક  ક્વોલાઈફ્ડ ડોક્ટર છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/J9bo8R2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages