2025-26 માટે ઇપીએફની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 18 June 2026

2025-26 માટે ઇપીએફની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે


- ચાલુ મહિનાનાં અંત સુધીમાં વ્યાજ જમા થઇ જવાની સંભાવના 

- સાત કરોડથી વધારે સભ્યોને લાભ થશે : સતત ત્રીજા વર્ષે 8.25 ટકા વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો

- ટૂંક સમયમાં ઇપીએફમાં જમા રકમનાં મહત્તમ 75 ટકા રકમ એટીએમ કે યુપીઆઇથી ઉપાડી શકાશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કર્મચારીઓનાં પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)ની જમા રકમ પર ૮.૨૫ ટકા વ્યાજ ચૂકવવાને મંજૂરી આપી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/U9DWQwL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages