અમદાવાદ, શનિવાર 
કઠવાડામાં આરબીઆઇના ફાર્માસીસ્ટ પરિવાર સાથે વૈષ્ણોદેવી ફરવા ગયા અને તસ્કરો ઘરમાંથી રોકડા રૃા. ૮ લાખ તથા દાગીના સહિત કુલ રૃા. ૧૪.૬૩ લાખની ચોરીની કરી હતી. જ્યારે ઇસનપુરમાં પરિવારજનો બહુચરાજી મંદિરે પગપાળા સઘમાં ગયા હતા અને મકાનના તાળા તોડી તસ્કરો રૃા. ૧.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1gCV6J0
No comments:
Post a Comment