(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૨૭મી એપ્રેલિ પરિપત્ર બહાર પાડીને પૈસા હોવા છતાં લોનની રકમ ન ચૂકવનારાને છ જ માસમાં વિલફૂલ ડિફોલ્ટર જાહેર કરી દેવાના રહેશે. તેમાંય ખાસ કરીને લોન લેનારે એકથી વધુ જગ્યાએથી લોન લીધી હશે અને એક લોનમાં તે ડિફોલ્ટર બનશે તો તેને દરેક લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે. એક એકાઉન્ટમાં ડિફોલ્ટર બનનારને તમામ બેન્ક એકાઉન્ટને સ્થગિત કરી દેવામાં આવશે. પહેલી એપ્રિલ ૨૦૨૬થી નવી જોગવાઈ લાગુ કરી દેવાની સૂચના આપવામાં આવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TF8ZJL0
No comments:
Post a Comment