અમદાવાદ, શનિવાર
મણીનગરમાં રેલવે ફાટક બંધ હોવા છતાં ઉતાવળે જવાની લ્હાયમાં યુવકે પાટા ઓળંગ્યા હતા. આ સમયે ટ્રેન નીચે આવી જતાં યુવકનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ બનાવ અંગે મણીનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
ઓળખના પુરાવા ન મળ્યા ઃ સીસીટીવી ફૂટેજ આધારે આપઘાત કે અકસ્માતે મોત અંગે તપાસ
મણીનગર વિસ્તારમાં આજે સાંજે પોણા સાત વાગે ટ્રેન આવવાની હોવાથી ફાટક બંધ કરવામાં આવ્યું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/w31rakb
No comments:
Post a Comment