બ્રાહ્મણોના આક્રોશ બાદ કેન્દ્રનાં ફરમાનથી ઘૂસખોર પંડિતનું ટીઝર પાછું ખેંચી લેવાયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 6 February 2026

બ્રાહ્મણોના આક્રોશ બાદ કેન્દ્રનાં ફરમાનથી ઘૂસખોર પંડિતનું ટીઝર પાછું ખેંચી લેવાયું


નીરજ પાંડેએ બચાવ કર્યો, કોઈ ચોક્કસ સમુદાયને ટાર્ગેટ નથી કર્યો

ફિલ્મની તમામ પ્રચાર સામગ્રી તમામ પ્લેટફોર્મ પરથી પાછી ખેંચાઈ ઃ યુપીમાં પણ ફિલ્મ સર્જકો સામે પોલીસ ફરિયાદ

મુંબઇ -  બ્રાહ્મણોનું અપમાન થયું હોવાના દેશવ્યાપી આક્રોશ બાદ આખરે કેન્દ્ર સરકારના આદેશને પગલે 'નેટફ્લિક્સ' દ્વારા મનોજ વાજપેયીની ફિલ્મ 'ઘૂસખોર  પંડિત'નું ટીઝર પાછું  ખેંચી લેવાયું છે. આ ઉપરાંત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફિલ્મને લગતી તમામ પ્રચાર સામગ્રી પણ પાછી ખેંચી લેવાઈ છે. જોકે, આ ફિલ્મનાં ટાઈટલ અંગેનો વિવાદ શમવાનું નામ લેતો નથી. યુપીમાં પણ ફિલ્મ સામે પોલીસ ફરિયાદ થઈ છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Zcbo8gC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages