
કરોડોનું નુકસાન કોણ ભોગવે તે વિશે બંને વચ્ચે તકરાર
રણવીરે લાંબા સમય પહેલાં હા પાડી હોવાથી પ્રિ પ્રોડક્શન ચાલુ થઈ ગયું હતું
મુંબઈ - રણવીર સિંહે ફરહાન અખ્તરની 'ડોન થ્રી' ફિલ્મ છોડી દેતાં સર્જાયેલા વિવાદમાં હવે નવો ફણગો ફૂટયો છે. કહેવાય છે કે રણવીરે આ ફિલ્મ છોડી દેતાં ફરહાન અખ્તરને ૪૦ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. હવે આ નુકસાન કોણ ભોગવે તે બાબતે ફરહાન અને રણવીર વચ્ચે તકરાર થઈ હોવાનું પણ કહેવાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/75pQiWJ
No comments:
Post a Comment